આગામી 25 વર્ષમાં પાટણના વિકાસને ધ્યાનમાં રાખી કામ કરીએ : કલેકટર અરવિંદ વિજયન
પ્રજાના પ્રશ્નોની વાચા મળે અને સરકારી કચેરીઓ તેમજ પ્રજા વચ્ચે સામંજસ્ય આવે તેવા ઉમદા આશયથી રાજ્ય સરકાર ચિંતન શિબિર કરી રહી છે. થોડા દિવસ અગાઉ રાજ્યના ઉચ્ચ પદાધિકારીઓ અને અધિકારીઓની ચિંતન શિબિર યોજાઇ હતી. જે અંતર્ગત પાટણ જિલ્લામાં ચિંતન શિબિરનું આયોજન પ્રભારી મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષસ્થાને યોજાઈ. આ ચિંતન શિબિરમાં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહી … Read more